Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

આયુષ્માન ભારત યોજના હેઠળ અત્યાર સુધીમાં 1.4 કરોડ લાભાર્થીઓની થયો ઇલાજ: કેન્દ્રીય ‌સ્‍વા‌સ્‍થ્‍ય મંત્રી હર્ષવર્ધન

> કેન્દ્રીય   ‌સ્‍વા‌સ્‍થ મંત્રી હર્ષવર્ધન કહ્યું છે કે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી આરોગ્ય યોજનાને લઇ અત્યાર સુધી 1.4 કરોડ થી વધારે ગરીબ લાભાર્થીઓની ઇલાજ કરવામાં આવ્‍યો છે. તેમણે કહ્યું કે આ યોજના લઇ હોસ્પિટમાં દર મિનિટે 14 દર્દીઓ આવી રહયા છે અને 17,500 કરોડ વધારે મૂલ્યની સારવાર કરવામાં આવી છે.
(9:50 pm IST)