Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

કોરોના મહામારીઃ મીડિયાને વિનંતી છે કે કોવિશીલ્‍ડ ટ્રાયલ્‍સના અંતરિય આંકડા પ્રકાશિત ન કરેઃ સીરમ ઇંસ્‍ટીટયૂટ ઓફ ઇન્‍ડીયાના સીઇઓ અદાર પૂનાવાલા

સીરમ ઇંસ્‍ટીટયૂટ ઓફ ઇન્‍ડીયાના સીઇઓ અદા પૂનાવાલએ મીડીયાને વિનંતી કરી છે કે ઓકસફોર્ડની સંભવિત કોવિડ-૧૯ વેકસીન કોવિસીલ્‍ડ ભારતમાં ટ્રાયલ્‍સના અંતરિય આંકડા છાપે નહી પૂનાવાલાએ કહ્યુ અમે આ પ્રક્રિયાને પક્ષપાતી નથી બનાવવી પ્રકિયાનું સમ્‍માન કરતા બે મહિના ધૈર્ય રાખો બધાજ પ્રાંસંગિક ડેટા જલ્‍દી પ્રકાશિત કરવાા આવશે.

(8:43 am IST)