Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ છ જુલાઇના સર્કપુલર અને અંતિમ વર્ષની પરીક્ષાઓ રદ કરવાની અરજીઓ પર સુપ્રિમ કોર્ટ કાલે ફેંસલો સંભળાવશે

વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (યૂજીસી)ના છ જુલાઇસના સર્કયુલર અને અંતિમ વર્ષની પરીક્ષાઓ રદ કરવાની અરજીઓ પર સુપ્રિમ કોર્ટ કાલે શુક્રવારના ફેંસલો સંભળાવશે દેશભરમા અંતિમ વર્ષની પરિક્ષાઓના આયોજનને લઇ કોર્ટે ૧૮ ઓગષ્‍ટના સુનાવણી પુરી કરી હતી.

ત્રણ ન્‍યાયધિશની ખંડપીઠથી સુનાવણી થઇ રહી છે કોવિડ-૧૯ને લઇ પરીક્ષાનો વિરોધ કરવાા આવ્‍યો છે યુજીસીના આ કદમને લઇ દેશભરની અલગ-અલગ સંસ્‍થાનોના વિદ્યાર્થીઓએ  સુપ્રિમકોર્ટમાં અરજી દાખલ કરી હતી અરજીમાં  વિદ્યાર્થીઓના પરિણામ આંતરિક મૂલ્‍યાંકન અથવા છેલ્લા પ્રદર્શનના આધાર પર તૈયાર કરવાનાી માંગ કરી હતી.

(12:31 am IST)