Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

જીએસટી રેટ ૧૮ ટકા કરવાથી રૂપિયા ૧૦૦૦૦ સુધી ઘટી શકે છે દ્રીચક્રી વાહનોના ભાવઃ રાજીવ બજાજ

જીએસટી કાઉન્‍સિલની ૪૧મી બેઠક વચચે બજાજ ઓટોના એમડી રાજીવ બજાજએ કહ્યુ છે કે દ્રિચક્રી વાહનો પર જીએસટીનો દર ૨૮ ટકાથી ઘટી ૧૮ ટકા કરવાથી આ વાહનોના ભાવ રૂપિયા  ૮૦૦૦થી રૂપિયા ૧૦૦૦૦ સુધી ઘટી શકે છે આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારામમકણએ કહ્યુ હતુ કે દ્રચિક્રી વાહનોના જીએસટી દરમા સંશોધનની જરૂર છે.

(12:36 am IST)