Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

પત્રકારએ કહ્યુ નોકરશાહીમાં મુસ્‍લીમ અધિકારી કરી રહ્યા છે ઘૂસણખોરીઃ આઇપીએસ સંઘએ કરી આલચના

આઇપીએસ એશોસીએશનએ સુદર્શન ન્‍યૂઝના એડિટર-ઇન-ચીફ સુરેશ ચવ્‍હાણના આ નિવેદનની આલોચના કરી છે જેમા એમણે કહ્યુ હતુ કે નોકરશાહીમા મુસ્‍લીમ આઇએએસ આઇપીએસ અધિકારી ઘૂસણખોરી કરી રહ્યા છે. ચવ્‍હાણએ કહ્યુ હતુ વિચારો જામિયાના જિહાદી જો આપના જિલાધિકારી અને સચિવ હોય તો શું થાય? ચવ્‍હાણના નિવેદનને આઇપીએસ એશોસીએશનએ પત્‍કારિતની ગેર-જિમેદાર સ્‍વરૂપ બતાવ્‍યું.

(12:42 am IST)