Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

કોરોનાથી મૃત્યુ પામનાર કર્મચારીઓના પરિવારને ૧૫ લાખ રૂપિયાની સહાય : કોલ ઈન્ડિયાની જાહેરાત

નવી દિલ્હી : કોલ ઈન્ડિયા લીમીટેડના કર્મચારીઓ જો કોરોના સંક્રમિત થાય અને તેનાથી મૃત્યુ પામે તો તેના પરિવારજનોને રૂ. ૧૫ લાખની સહાય મળશે તેમ કંપનીના બોર્ડ ડાયરેકટરે મળેલી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી : આ કંપનીમાં લગભગ ૪ લાખ કર્મચારીઓ કામ કરે છેં

(12:03 pm IST)