Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોના વાયરસ મહામારી દરમ્યાન લોકોને હતોત્સાહિત કરવાની કોશિશ કરે છેઃ કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહએ રાહુલ ગાંધી પર કરી ટીપ્પણી હિટલરના મંત્રી ગોયબલ્સ સાથે કરી તુલના

બેગુસરાયઃ કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહએ કહ્યુ કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોના વાયરસ મહામારી દરમ્યાન લોકોને હતોત્સાહિત કરવાની કોશિશ કરી રહ્યા છે. અને આ રાષ્ટ્રહિતમા નથી ગિરિરાજસિંહએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા એમની તુલના હિટલરના મંત્રી ગોયબલ્સ સાથે કરી સિંહએ કહ્યુ તે હિટલરના મંત્રી યોયબલ્સની નીતિ પર ચાલે છે. સુપ્રીમ કોર્ટએ એમને રાફેલ મામલામા ચેતવણી આપી હતી અને બે બુનિયાદ આરોપ નહી લગાવવા કહ્યુ હતું.

(10:28 pm IST)