Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

કોરોના મહામારી : ચોમાસુ સત્રથી ૭ર કલાક પહેલા સાંસદોની કોરોનાની તપાસ કરાવવાનો અનુરોધ કરાશે : લોકસભા સ્પીકર

લોકસભા સ્પીકર ઓમ બિડલાએ કહ્યું કે સંસદના ચોમાસુ સત્રની શરૂઆતથી ૭ર કલાક પહેલા સાંસદોએ કોરોના વાયરસ સંક્રમણની તપાસનો કરાશે અનુરોધ બિડલાએ કહ્યું મંત્રાલયના અધિકારીઓ, મીડિયાના પ્રતિનિધિયો લોકસભા અને રાજયસભા સચિવાલયના કર્મચારીઓએ પણ આ ટેસ્ટ કરાવવો પડશે. ચોમાસુ સત્ર ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થવાની સંભાવના છે.

(10:35 pm IST)