Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

કોરોના મહાસંગ્રામમાં ભારતમાં કોવિડ-૧૯ થી સ્વસ્થ થવાવાળાની સંખ્યા ર૬ લાખને વળોટી ગઇ : એકટીવ કેસ ૭પર૪ર૪

સ્વાસ્થય મંત્રાલય દ્વારા જારી આંકડા મુતાબિક ભારતમાં છેલ્લા ર૪ કલાકમાં કોવિડ-૧૯ના ૭૬૪૭ર નવા કેસ નોંધાયા પછી કુલ કેસ વધીને ૩૪૬૩૯૭ર થયા જયારે દેશમાં મૃતકોની સંખ્યા વધીને ૬રપપ૦ થઇ જયારે ર૬૪૮૯૯૮ લોકો ડિસ્ચાર્જ થયા કુલ કેસોમાંથી ૭પર૪ર૪ એકટીવ કેસ છે. દુનિયાભરમાં ર.૪ કરોડથી વધારે કોવિડ-૧૯ના કેસ થયા છે.

(10:36 pm IST)