Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

તમિલનાડુના કન્યાકુમારીના ૭૦ વર્ષિય કોંગ્રેસ સાંસદ એચ. વસંત કુમારનું કોરોનાથી નિધન : પી.એમ. મોદીએ શોક પ્રદર્શિત કર્યો

નવી દિલ્હીઃ  તમિલનાડુના કન્યાકુમારીથી ૭૦ વર્ષિય કોંગ્રેસ સાંસદ એચ. વસંતકુમારનું શુક્રવારના કોરોના વાયરસ સંક્રમણના કારણે નિધન થયું એમના નિધન પર શોક વ્યકત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભોદીએ કહ્યું વ્યાપાર અને સમાજસેવાને લઇ એમનું યોગદાન ઉલ્લેખનીય હતું. એમની સાથે વાતચીત દરમ્યાન મે હંમેશા તમિલનાડુની પ્રગતિ પ્રતિ એમના જુનૂનને જોયું છે.

 

 

(1:00 am IST)