Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ધાર્મિક સ્‍થળ નહીં ખુલેઃ જગન્નાથ મંદિરમાં ૪૦૦ કોવિડ-૧૯ પોઝિટીવ મળવા પર ઓડિશા સરકાર

ઓડિશાના જગન્નાથ મંદિરમાં ૪૦૦ સેવાદાર - અધિકારિયોને કોવિડ-૧૯ સંક્રમિત મળ્‍યા પછી રાજય સરકારએ કહ્યું છે કે તે હાલમાં ધાર્મિક સ્‍થળ ખોલવાના પક્ષમાં નથી. હાઇકર્ટમાં દાખલ જનહિત અરજીનો જવાબ આપતાં ઓડિશા સરકારએ કહ્યું કે જગન્નાથ મંદિરમાં પર્યાપ્ત જગ્‍યા નથી આવામાં મંદિર ખોલવા પર સંક્રમણની સંભાવના વધી જશે.

(11:30 pm IST)