Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

ગુજરાતના IAS અધિકારીઓની મોટા પાયે સાગમટે કરાય બદલી : 109 જેટલા IAS અધિકારીઓની બદલીનો ઘાણવો સરકારે કાઢ્યોઓફિસરના એક સાથે બદલીના હુકમો નીકળ્યા

મુકેશ પુરી, એકે રાકેશ, કમલ દયાની, અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના, મોહમ્મદ શાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ, મનીષા ચંદ્રા, બી એન પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી : રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન : સમગ્ર સૂચિ જોવા માટે અહીં ક્લિક કરો

સર્વશ્રી મુકેશપુરી સંજય નંદન એકે રાકેશ કમલ દયાની અનુ કુમાર સોલંકી એસ.જે હૈદર મુકેશકુમાર રમેશચંદ મીના મોહમ્મદ સાહિદ સંજીવ કુમાર મિલિંદ તોરવણે રુપવંતસિંહ રાહુલ ગુપ્તા મનીષા ચાંદરા બંછા નિધી પાની હર્ષદકુમાર પટેલ આલોક કુમાર પાંડે આદ્રા અગ્રવાલ રવિશંકર રામયા મોહન દિલીપકુમાર રાણા એમએ પંડ્યા આરજી ગોહિલ સહિત 

(6:57 pm IST)