Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ઓડ -ઇવન પદ્ધતિ થી મુંબઈમાં ખુલશે : દુકાનો સવારે ૭ થી બપોરે ૨ સુધી સોમથી શુક્રવાર સુધી ખોલી શકાશે

મુંબઈ : મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં કોરોનાનો કેસ ઘટતાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત, મહાનગરની તમામ બિન-જરૂરી દુકાનો હવે સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લી રાખી શકાય છે. તમામ દુકાનો ઓડઇવન પદ્ધતિથી સવારે ૭ થી બપોરે ૨ વાગ્યા શુધી સોમવાથી શુક્રવાર સુધી ખોલી શકાશે.

(12:43 am IST)