Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

પૂજ્ય ભાઇશ્રીનો આજે જન્મદિવસઃ આપના આશિર્વાદ માર્ગદર્શન હરહમેશ મળતા રહ્યા છે : પરિમલ નથવાણી

રાજકોટઃ સુપ્રસિધ્ધ ભાગવત કથાકાર સંત પૂ. રમેશભાઇ ઓઝાનો આજે જન્મદિવસ છે. આંધ્રના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વરિષ્ઠ શ્રી પરિમલભાઇ નથવાણીએ સાદર વંદના સાથે તેમના ટવીટર હેન્ડલ ઉપર લખ્યું છે કે આપના આશિર્વાદ અને માર્ગદર્શન હમેશા મળતું રહ્યું છે, જે માટે હું આપનો ખૂબ જ આભારી છું.

(10:50 am IST)