Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

પૂર્વ રાષ્‍ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન : ૮૪ વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

છેલ્લા કેટલાક સમયથી તેઓને શ્વાસની તકલીફ હોય સારવાર લઈ રહ્યા હતા : દિલ્‍હીની આર્મી હોસ્‍પિટલમાં તેઓનું નિધન થયુ : પ્રણવદાના નિધનથી શોક છવાયો  : તેમને દેશનો સર્વોચ્‍ચ ભારત રત્‍ન એવોર્ડ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યો હતો

(6:01 pm IST)