Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,423 કેસ નોંધાયા : 15 લોકોના મૃત્યુ : 2,879 દર્દીઓ સાજા થયા

રાજ્યમાં અત્યાર સુધીમાં 47,441 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો:હાલમાં 19,835 સક્રિય કેસ

નવી દિલ્હી :  કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,423 કેસ નોંધાયા છે. જો કે, આ સમયગાળા દરમિયાન 2,879 લોકો સાજા થયા હતા. જ્યારે 15 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 47,441 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.હાલમાં 19,835 સક્રિય કેસ છે.

(12:00 am IST)