News of Monday, 1st February 2021
જશ્ન-એ-રંગઃ ઋષિકેશ ખાતે માર્ચમાં હોળી ઉત્સવના રંગ રેલાશે
ઋષિકેશઃ આગામી ૨૭ થી ૩૦ માર્ચ વચ્ચે ઋષિકેશ ખાતે ઓશોના પરમ અનુયાયી માધવી મા (ડો. માધવી પંચાલ)ના સાનિધ્યમાં રંગરેઝ રીટ્રીટસના નેજા હેઠળ '' જશ્ન-એ-રંગ'' હોલી ઉત્સવનું મોહક આયોજન થયું છે. બુકીંગ સહિત વિશેષ માહિતી માટે આપ www.rangrez.org.in અને +૯૧ ૮૩૧૯૨૩૮૮૭૨ તથા ૭૮૨૭૭ ૪૬૬૫૬ ઉપર સંપર્ક કરી શકો છો. હોળીના રંગો સાથે અભૂતપૂર્વ આનંદનો માહોલ લુંટવા અચુક જશ્ન-એ-રંગના રંગમાં સામેલ થવા જેવુ છે. ઓશો પ્રેમી ભાઇઓ-બહેનોમાં ભારે ઉત્સાહ પ્રવર્તે છે.
(11:08 am IST)