News of Monday, 1st February 2021
પત્રકારો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસો પાછા ખેંચોઃ દેશદ્રોહનો કાનૂન રદ કરોઃ સંખ્યાબંધ પત્રકાર એસોસિએશન દ્વારા થયેલા ઠરાવોઃ ઉગ્ર રોષ
દેશના વિવિધ પત્રકાર એસોસિએશનોએ પત્રકારો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ એફઆઇઆર રદ કરવા અને દેશદ્રોહનો કાનૂન રદ કરવા માગણી કરી છે. સંખ્યાબંધ પત્રકાર સંધે ઠરાવો પસાર કરી ૨૮ જાન્યુઆરીએ અને તાજેતરના વર્ષોમાં પત્રકારો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસો પાછા ખેંચવામાં આવે તેવી માગણી કરી છે, અન્યથા મોટી ઝુંબેશ શરૂ કરાશે તેમ જણાવ્યું છે.
(4:13 pm IST)