News of Monday, 1st March 2021
નરેન્દ્રભાઈ પછી અમિતભાઈ પણ આજે જ કોરોના વાયરસની રસી મૂકાવી રહ્યા છે
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આજે કોરોનાની રસી મુકાવી રહ્યા છે. પોતાનાં નિવાસસ્થાને કોરોનાની રસી મુકાવશે. મેદાંતા હોસ્પિટલનાં ડો.સુશીલા વેકિસનનો પ્રથમ ડોઝ આપશે. અમિતભાઈ શાહને ભારત બાયોટેકની કોવેકિસનની રસી આપવામાં આવી રહી છે. નરેન્દ્રભાઈએ પણ આ જ વેકસીન મુકાવી હતી.
(4:34 pm IST)