News of Friday, 1st October 2021
૨૪ કલાકમાં કોરોનાના ૨૬,૭૨૭ નવા કેસ : ૨૭૭ દર્દીઓ મોતને ભેટ્યા
નવી દિલ્હી : છેલ્લા ૨૪ કલાકમાં ૨૬,૭૨૭ નવા કેસ સામે આવ્યા છે અને ૨૭૭ દર્દીઓના મોત થયા છે. હાલ દેશમાં ૨,૬૮,૫૪૬ દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ કેસ ૩,૩૭,૬૫,૪૮૮ થયા છે અને ૪,૪૮,૩૭૨ના મોત યથયા છે
(10:54 am IST)