મુખ્ય સમાચાર
News of Friday, 1st October 2021

"કાયદા પર ગાંધીવાદી પ્રભાવ" વિષે આવતીકાલ 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે વેબિનાર : મુખ્ય વક્તા તરીકે ત્રિપુરા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અકીલ કુરેશી : દિલ્હી હાઇકોર્ટ વિમેન્સ લોયર્સ ફોરમના સહયોગથી લાઈવ લો દ્વારા કરાયેલું આયોજન

ન્યુદિલ્હી : આવતીકાલ 2 ઓક્ટોબરના રોજ  ગાંધી જયંતિ નિમિત્તે "કાયદા પર ગાંધીવાદી પ્રભાવ" વિષે વેબિનારનું આયોજન કરાયું છે. સાંજે પાંચ વાગ્યે યોજાનારા વેબિનારનું આયોજન દિલ્હી હાઇકોર્ટ વિમેન્સ લોયર્સ ફોરમના સહયોગથી લાઈવ લો દ્વારા કરવામાં આવ્યું છે.

વેબિનારના મુખ્ય વક્તા તરીકે ત્રિપુરા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અકીલ કુરેશી રહેશે.તથા વેબિનારનું સંચાલન એડવોકેટ પ્રાચી દત્તા અને નંદિતા રાવ કરશે.

તારીખ અને સમય:- 2 ઓક્ટોબર, 2021 (શનિવાર), 05 PM (IST)યોજાનારા આ વેબિનારમાં
યુટ્યુબ લિંક:- https://www.youtube.com/watch?v=ZKaZwI9Rn6o&feature=youtu.be ફેસબુક લિંક:- https://www.facebook.com/livelawindia/ ટ્વિટર લિંક:- ht
ટ્વિટર લિંક:- https://twitter.com/livelawindia ઇન્સ્ટાગ્રામ લિંક:- https://www.instagram.com/livelaw.in/ ZOOM https://us06web.zoom.us/j/84435148511?pw

pwd = Zm1ZSkRKaEtkTHpYL08vVWplbGZndz09 પાસકોડ: 345450 દ્વારા શામેલ થઇ શકાશે તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(7:56 pm IST)