News of Wednesday, 2nd September 2020
કતારએ ખત્મ કરી કફાલા પ્રણાલીઃ ભારત સહિત ઘણા દેશોના પ્રવાસી કામદારોને થશે મોટો ફાયદો
ફીફા વિશ્વકપ ૨૦૨૨ની મેજબાનીની દોડમાં સામેલ કતારએ પોતાના શ્રમ કાનૂનોમાં બદલાવની ઘોષણા કરી છે દેશએ પોતાની જુની અને સૌથી વધારે આલોચનાવાળી ‘કફાલા' પ્રણાલીને પણ ખતમ કરી દીધી છે જે પછી આનો સીધો ફાયદો કતારમાં મોટી સંખ્યામા કામ કરવાવાળા પ્રવાસીઓને વિદેશી મજૂરોને થશે.
કફાલા પ્રણાલીને લઇ શ્રમિકોએ નોકરી બદલતા પહેલા પોતાના માલિકોની સહમતિ લેવી આવશ્યક હતી હવે એનઓસી પ્રાપ્ત કર્યાવિના નોકરી બદલવાની સ્વતંત્રતા છે અન્ય ખાડી દેશોની જેમ કતારને પણ લાખો પ્રવાસી મજુરો પર નિર્ભર રહેવુ પડે છે.
(12:00 am IST)