મુખ્ય સમાચાર
News of Friday, 2nd October 2020

પોર્ટુગલના રાજદૂત નંદિની સિંગલા મોરિશિયસમાં ભારતના હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરાયા

મોરેશિયસમાં ભારતીય હાઈ કમિશનર તન્મય લાલની સ્વીડનમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિમણૂક

  નવી દિલ્હી :પોર્ટુગલમાં ભારતના રાજદૂત કે નંદિની સિંગલાની મોરેશિયસમાં ભારતના આગલા હાઈ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે (એમઈએ)  આ માહિતી આપી.હતી  તે જ સમયે, વિદેશ મંત્રાલયે કહ્યું કે હાલમાં મોરેશિયસ રિપબ્લિકમાં ભારતીય હાઈ કમિશનર તન્મય લાલની સ્વીડનમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી

(12:00 am IST)