News of Tuesday, 2nd November 2021
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરીંદરસિંઘે કોંગ્રેસ છોડી દેતા ખળભળાટ
પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરીંદરસિંઘનું કોîગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ : તેઓના રાજીનામા બાદ પંજાબ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે અને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
(5:41 pm IST)