News of Tuesday, 2nd November 2021
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગ્લાસગોથી ભારત આવવા રવાના થયા
અંતિમ દિવસે તેઓ અનેક મહત્વની બેઠકોમાં હાજરી આપી : અનેક મહાનુભાવોને મળ્યા : માઈક્રોસોફટના સ્થાપક બીલગેટસ સાથે પણ બેઠક કરી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગ્લાસગોથી ભારત આવવા રવાના થયા છે ,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની યુરોપ યાત્રાના આજે અંતિમ દિવસે તેઓ અનેક મહત્વની બેઠકોમાં હાજરી આપશે અને મહાનુભાવોને મળશે. મોદીનો આજનો કાર્યક્રમ અત્યંત વ્યસ્ત છે જેમાં તેઓ માઈક્રોસોફટના સ્થાપક બીલગેટસ સાથે પણ બેઠક કરનાર છે.
(12:48 am IST)