News of Saturday, 3rd July 2021
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 9489 કેસ નોંધાયા : વધુ 153 લોકોના મોત : વધુ 8395 દર્દીઓ રિકવર થયા
મુંબઈ : મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના 9,489 નવા કેસ નોંધાયા હતા અને 153 લોકોનાં મોત થયાં હતાં જ્યારે વધુ 8,395 લોકો રીકવર થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી
(12:36 am IST)