મુખ્ય સમાચાર
News of Thursday, 3rd September 2020

ન્યૂઝ ચેનલોએ એવો માહોલ બનાવી દીધો જાણે બોલીવુડથી બૂરી કોઇ જગ્યા નથીઃ અભિનેતા અનૂપ સોનીની પ્રતિક્રિયા

અભિનેત્રી રીયા ચક્રવર્તીના કથિત મીડિયા-ટ્રાયલની વચ્ચે અભિનેતા અનૂપ સોનીએ કહ્યું છે થોડી ન્યૂઝ ચેનલોએ એવો માહોલ બનાવી દીધો છે જાણે ફિલ્મ ઇંડસ્ટ્રીથી બૂરી કોઇ જગ્યા નથી એમણે કહ્યું અમે હંમેશા આ વાત રાજનીતિ બારામાં સાંભળી હતી એશોશીએશન, નિર્માતા, નિર્દેશક અભિનેતા અને પૂરા સમૂહએ આના પર આપતિ બતાવી.

(12:22 am IST)