News of Tuesday, 3rd November 2020
હરિયાણામાં લવ જિહાદ વિરૂધ્ધ કાનૂન લાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે : રાજય ના ગૃહમંત્રી
હરિયાણાના ગૃહમંત્રી અનિલ વીજએ ટવિટ કરી બતાવ્યું હરિયાણામાં લવ જિહાદ વિરૂધ્ધ કાનૂન લાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ નામ છુપાવી બહેનોની ઇજ્જતની મિલવાડ કરવાવાળા સુધરે નહીં તો એમની રામનામ સત્ય છેની યાત્રા નીકળશે.
(8:27 am IST)