News of Tuesday, 3rd November 2020
લોકોને ખ્યાલ ન હતો હું કોનો પુત્ર છું : ભાઇ-ભતીજાવાદ પર વિવેક ઓબેરોય
મુંબઇ : વિવેક ઓબેરોય એ કહ્યું છે કે એમને ભાઇ-ભતીજાવાદની ચર્ચાથી ફરક નથી પડયો કારણ એમણે કયારેય પિતા સુરેશ ઓબેરોટની મદદથી ફાયદો લેવાની કોશિશ ન કરી એમણે કહ્યું ૧પ વર્ષની ઉંમર પછી મે કયારેય મારા પિતા પાસે પૈસા નથી લીધા મે રેડિયો અને વોયસ ઓવર આર્ટીસ્ટનું કામ કર્યુ લોકોને ખ્યાલ ન હતો હું કેનો પુત્ર છું.
(11:31 pm IST)