News of Monday, 4th July 2022
ઉદયપુર હત્યાકાંડ અંગે પીએમ મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીએ મીડિયા સમક્ષ કહ્યું કે હવે આગળ આપણી રણનીતિ શું હોવી જોઈએ, હિન્દુ ધર્મનું રક્ષણ કેવી રીતે કરવું, એ માટે હું મથુરામાં સંતો પાસે માર્ગદર્શન લેવા આવ્યો છું'
(10:26 pm IST)