News of Friday, 4th September 2020
કોરોના મહાસંગ્રામને લઇ સરકારએ ઘરેલુ એયરલાઇન્સને ૬૦ ટકા ક્ષમતા સાથે આપી ઉડાનની મંજુરી
સરકારએ ભારતીય એયરલાઇન્સને ઢીલ આપતા કોવિડ-૧૯ સંકટથી પેહેલાના સ્તરની તુલનામા ૬૦ ટકા ક્ષમતા સાથે ઘરેલુ ઉડાનોને સંચાલિત કરવાની અનુમતિ આપી છે નાગરિક ઉડયન મંત્રાલયએ ૨૬ જુનના પોતાના આદેશને સંશોધિત કરવામાં આ નિર્ણય કયો છે. પહેલા ૪૫ ટકા ક્ષમતા સાથે વિમાન સંચાલનની અનુમતિ હતી.
(10:26 pm IST)