મુખ્ય સમાચાર
News of Friday, 4th September 2020

કોરોના મહાસંગ્રામને લઇ સરકારએ ઘરેલુ એયરલાઇન્સને ૬૦ ટકા ક્ષમતા સાથે આપી ઉડાનની મંજુરી

સરકારએ ભારતીય એયરલાઇન્સને ઢીલ આપતા કોવિડ-૧૯ સંકટથી પેહેલાના સ્તરની તુલનામા ૬૦ ટકા ક્ષમતા સાથે ઘરેલુ ઉડાનોને સંચાલિત કરવાની અનુમતિ આપી છે નાગરિક ઉડયન મંત્રાલયએ ૨૬ જુનના પોતાના આદેશને સંશોધિત કરવામાં આ નિર્ણય કયો  છે. પહેલા ૪૫ ટકા ક્ષમતા સાથે વિમાન સંચાલનની અનુમતિ હતી.

(10:26 pm IST)