News of Friday, 4th September 2020
કોરોના મહાસંગ્રામમાં દિલ્લીમાં કોવિડ-૧૯ બેડની સમસ્યા નથી, ૭૦ ટકાથી પણ વધારે ખાલીઃ દિલ્લી સરકાર
દિલ્લીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનએ બતાવ્યુ કે રાજયમાં કોવિડ-૧૯ના દર્દીઓ માટે ૧૪૦૦૦ બેડમાંથી ૭૦ ટકાથી પણ વધારે અત્યારે ખાલી છે એમણે કહ્યુ દિલ્લી કોવિડ-૧૯ દર્દીઓ માટે બેડની સમસ્યા નથી એમણે-૫-૬ હોસ્પિટલમાંથી જાણકારી માંગી ત્યાં ૭૦ થી ૮૦ ટકા દર્દી દિલ્લીની બહારના આવે છે.
(11:01 pm IST)