News of Friday, 4th September 2020
પરિવારને સુશાંતસિંહ રાજપૂતના બાઇપોલર ડિસ ઓર્ડરનો ખ્યાલ ન હતોઃ સુશાંતસિંહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસસિંહની પ્રતિક્રિયા
અભિનેતા સુશાંતસિંહ રાજપૂત પરિવારના વકીલ વિકાસસિંહએ કહ્યુ કે ૨૦૧૯ સુધી સુશાંતને કોઇ તકલીફ ન હતી એમણે કહ્યુ રિયા ચક્રવર્તીના આવ્યા પછી તે બેચેન રહેવા લાગ્યો હતો જેણે પરિવારને એંગ્જાઇટી સમજયો અને મદદ કરી સિંહએ દાવો કર્યો પણ પરિવારને સુશાંતના બાઇપોલર ડિસ ઓર્ડર યા ડિપ્રેશનનો પતો ન હતો નવેમ્બરમાં સુશાંતએ કહ્યુ હતું જીવવાની ઇચ્છા નથી.
(11:46 pm IST)