મુખ્ય સમાચાર
News of Saturday, 5th September 2020

બુલેટ ટ્રેન પરિયોજનામાં સારી પ્રગતિ : આગામી ત્રણથી છ મહિનામાં સમય-સીમાનો ખ્‍યાલ આવી જશે : રેલ્‍વે

નવી દિલ્‍હી : કોરોના વાયરસ મહામારીને લઇને મુંબઇ-અમદાવાદ બુલેટ પરિયોજનાના પુરા થવામાં વિલંબની આશાંકાઓ પર રેલવે એ કહ્યું કે આ પરિયોજનામાં સારી પ્રગતિ થઇ છે. પણ આના પુરા થવામાં વાસ્‍તવિક સમય સીમા આગામી ત્રણથી છ મહિનામાં ખ્‍યાલ આવશે. જયારે ભૂમિ અધિગ્રહણની સ્‍થિતિ સ્‍પષ્‍ટ થઇ જશે.

(11:03 pm IST)