મુખ્ય સમાચાર
News of Saturday, 6th August 2022

રામ મંદિર શિલાન્યાસની પ્રથમ તિથિ ધ્યાને લઈ કોંગ્રેસે કાળા કપડા પહેર્યા હતા, અમિતભાઈ શાહ અને યોગી સહિતના નેતાઓ કોંગ્રેસ ઉપર તૂટી પડ્યા

ઇડી અને ભાવ વધારો, મોંઘવારી એ તો માત્ર બહાના છે. વાસ્તવમાં કોંગ્રેસે આજે રામ મંદિર શિલાન્યાસની પ્રથમ તિથિ નિમિત્તે કાળા કપડાઓ ધારણ કર્યા હતા તેમ ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી સહિતના ભાજપ નેતાઓએ કોંગ્રેસના દેખાવો ઉપર પસ્તાળ પાડતા જણાવ્યું હતું..

(11:13 pm IST)