મુખ્ય સમાચાર
News of Friday, 7th August 2020

ઉતરપ્રદેશઃ નદીઓમાં ઘોડાપૂરઃ પ્રશાસનએ સીમાવર્તી ગામ ખાલી કરાવ્‍યા

ઉતરપ્રદેશમાં શારદા, ધાધરા અને મોહના નદીયોમા બાંધનુ પાણી છોડવાના કારણે પુરની પરિસ્‍થિતિ ઉભી થઇ છે. સીમાવર્તી ગામડાઓ ખાલી કરાવાયા છે. ૧૧૦ પ્રભાવિત પરિવારોને શિબિરમાં મોકલાયા.

(12:00 am IST)