News of Friday, 7th August 2020
ઉતરપ્રદેશઃ નદીઓમાં ઘોડાપૂરઃ પ્રશાસનએ સીમાવર્તી ગામ ખાલી કરાવ્યા
ઉતરપ્રદેશમાં શારદા, ધાધરા અને મોહના નદીયોમા બાંધનુ પાણી છોડવાના કારણે પુરની પરિસ્થિતિ ઉભી થઇ છે. સીમાવર્તી ગામડાઓ ખાલી કરાવાયા છે. ૧૧૦ પ્રભાવિત પરિવારોને શિબિરમાં મોકલાયા.
(12:00 am IST)