News of Friday, 7th August 2020
અધીર રંજન ચૌધરીએ પીએમ મોદીને પત્ર લખ્યોઃ નવી શિક્ષા નીતીમાં બંગાળી ભાષાને કલાસિકલ ભાષાના રૂપમાં સૂચિબધ્ધની માંગ કરી
બિલોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નવી શિક્ષા નીતિમાં બંગાળી ભાષાને કલાસિકલ ભાષાના રૂપમાં સૂચીબધ્ધ કરવા માટે પત્ર લખ્યો છે.
(10:21 pm IST)