News of Friday, 7th August 2020
બિહારમાં પૂરથી ૨૧ લોકોના મોતઃ ૬૯ લાખ લોકો પ્રભાવિત
બિહારની બધી મુખ્ય નદીઓમાં પુરની સ્થિતિ ચાલુ છે. આ વચ્ચે પુરના કારણે રાજયના ૧૬ જિલ્લાની ૬૯ લાખની આબાદી પ્રભાવિત થઇ છે. પૂરના કારણે અત્યાર સુધી ૨૧ લોકોના મોત થયા છે એનડીઆરએફ અને એમડીઆરએફની ટીમો રાહત-બચાવ કાર્યમાં છે.
(10:22 pm IST)