News of Monday, 8th February 2021
એક જ ગામના ૪૦ મજૂરો લાપતા
નંદાદેવી ગલેશીયર તૂ્ટયા પછી તપોવન નજીકની દુર્ઘટનામાં ભંડૌરી -બેલરાયા પંથકના લખીરપુર ખીરી ગામના મજૂરો કામ કરવા આવેલ તે તમામ ૪૦ મજૂરોનો કોઇ પતો નથી તેમના મોબાઇલ સ્વીચ ઓફ આવે છે.
(3:23 pm IST)