મુખ્ય સમાચાર
News of Friday, 8th October 2021

લખીમપુર ખેરીમાં 5 દિવસ બાદ ઈન્ટરનેટ સેવા પુન:સ્થાપિત કરાઈ

સંયુક્ત કિસાન મોરચાએ લખીમપુર હિંસા પર આગળની યોજના બનાવવા માટે બેઠક બોલાવાઇ

નવી દિલ્હી :  લખીમપુર ખેરીમાં 5 દિવસ બાદ ઈન્ટરનેટ સેવા પુન:સ્થાપિત કરવામાં આવી છે. લખીમપુર હિંસા બાદ નેટ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. બીજી બાજુ, સંયુક્ત કિસાન મોરચાએ ગુરુવારે લખીમપુર ખેરી હિંસા પર આગળની યોજના બનાવવા માટે આજે એટલે કે શુક્રવારે એક બેઠક યોજવાની જાહેરાત કરી હતી. SKM એ એક નિવેદનમાં કહ્યું છે કે તે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડની રાહ જોઈ રહ્યું છે

(11:52 am IST)