મુખ્ય સમાચાર
News of Wednesday, 9th September 2020

કાલ સુધી માલવીયા આઇટી સેલથી નહી હટે તો સમજીશ કે બીજેપી મારા પક્ષમાં નથીઃ બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી

બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કાલ સુધીમા માલવીયને બીજેપી આઇટી સેલથી નહી હટાવવામા આવે (નડ્ડાને મારા પાંચ ગામ વાળા સમજુતીનો પ્રસ્તાવ છે) તો સમજી શકે બીજેપી મારા પક્ષમાં નથી આ પહેલા સ્વામીએ કહ્યુ હતુ કે બીજેપીનુ આઇટીસેલ ખતરનાક છે અને એક માલવીય દંગા કરી રહયો છે.

(10:07 pm IST)