મુખ્ય સમાચાર
News of Monday, 10th January 2022

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશે વિવાદી ટિપ્પણી કરવા બદલ વિનીત નારાયણ સામે આક્રોશ

ચતુર સંપ્રદાયના શ્રી મહંત ફૂલડોલ બિહારીદાસ મહારાજની અધ્યક્ષતામાં સંતોએ શ્રોતમુનિ આશ્રમ ખાતે બેઠક યોજીને નિંદા ઠરાવ પસાર કર્યો

વૃંદાવનના સંત સમાજમાં ધ બ્રજ ફાઉન્ડેશનના પ્રમુખ અને પત્રકાર વિનીત નારાયણ વિરુદ્ધ આક્રોશ છે.  ચતુર સંપ્રદાયના શ્રી મહંત ફૂલડોલ બિહારીદાસ મહારાજની અધ્યક્ષતામાં સંતોએ સોમવારે શ્રોતમુનિ આશ્રમ ખાતે બેઠક યોજીને નિંદા ઠરાવ પસાર કર્યો હતો

(10:36 pm IST)