News of Monday, 10th May 2021
ઉત્તરાખંડમાં થી ૧૧ થી ૧૮ મે સુધી કોરોના કફર્યું અમલમાં રહેશે
ઉત્તરાખંડ સરકારે કોરોનાનો ફેલાવો અટકાવવા ૧૧ મે ના રોજ સવારે ૬ થી ૧૮ મેના સવારે ૬ સુધીનો 'કોવિડ કર્ફ્યુ' લગાવવાનો નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓની મંજૂરી આપવામાં આવશે: કેબિનેટ પ્રધાન સુબોધ ઉનયાલ
(12:00 am IST)