મુખ્ય સમાચાર
News of Monday, 10th May 2021

ઉત્તરાખંડમાં થી ૧૧ થી ૧૮ મે સુધી કોરોના કફર્યું અમલમાં રહેશે

ઉત્તરાખંડ સરકારે કોરોનાનો ફેલાવો અટકાવવા ૧૧ મે ના રોજ સવારે ૬ થી ૧૮ મેના  સવારે ૬ સુધીનો 'કોવિડ કર્ફ્યુ' લગાવવાનો નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓની મંજૂરી આપવામાં આવશે: કેબિનેટ પ્રધાન સુબોધ ઉનયાલ

(12:00 am IST)