મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

છેલ્લા અઠવાડિયા સુધી ૧૫૦૦૦/૨૦૦૦૦ ટેસ્ટ થયા આજ ૫૪૫૧૭ઃ સર્વાધક કોરોના કેસ પર દિલ્લી સીએમની ટિપ્પણી

દિલ્લીમાં કોવિડ-૧૯ કેસોમાં સર્વાધિક દૈનિક વધારો દાખલ થયા પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યુ કે છેલ્લા અઠવાડિયા સુધી ૧૫૦૦૦/ ૨૦૦૦૦ ટેસ્ટ થયા હતા. આજ એના મુકાબલે સર્વાધિક ૫૪૫૧૭ ટેસ્ટ પણ તથયા એમણે કહ્યુ જો અમે છેલ્લા અઠવાડિયે જેટલા ટેસ્ટ કરત તો આજના મામલે ૧૫૦૦થી ઓછા થાત માટે મામલાની સંખ્યાથી ન ડરો.

(11:24 pm IST)