News of Saturday, 12th September 2020
જમીન વિવાદને લઇ થયેલ અથડામણમાં છતીસગઢના પરિવારના ત્રણ સભ્યોના મોત ચાર ઘાયલ
મહાસમુંદ (છતીસગઢ)ના એક ગામમાં જમીન વિવાદને લઇ થયેલ અથડામણમાં એક જ કપરિવારના ત્રણ લોકોના મોત થયા અને ચાર અન્ય ઘાયલ થયા જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. પોલીસએ બતાવ્યુ કે બે આરોપીયોએ પોલીસ સામે સરેન્ડર કર્યુ છે એમની પૂછપરછ ચાલુ છે.
(12:00 am IST)