મુખ્ય સમાચાર
News of Saturday, 12th September 2020

આતંકીઓના સીમા પાર ફેલાયેલા નેટવર્કથી બાળકો સૌથી વધારે પ્રભાવિતઃ ભારત

સંયુકત રાષ્‍ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) દ્વારા બાળક અને સશષા સંઘર્ષ વિષય પર અધારિત એક ચર્ચામાં ભારતએ કહ્યુ આતંકીયોએ સીમા પાર સુધી નેટવર્ક ફેલાવ્‍યુ છે આનાથી સૌથી વધારે બાળકો પ્રભાવિત થઇ રહ્યા છે. ભારતએ કહ્યુ બાલસંરક્ષણ અભિયાનને લઇ પરિષદએ આતંકવાદથી મુકાબલો કરવાની પોતાના સહયોગને કાર્યવાહીમાં તબદીલ કરવાની જરૂર છે.

(12:00 am IST)