મુખ્ય સમાચાર
News of Saturday, 12th September 2020

સારૂ ભોજન અને સંભોગનો આનંદ ‘દેવીય' છે જે સીધો ઇશ્વર પાસેથી આવે છેઃ ઇસાઇ ધર્મગુરૂ પોપ ફ્રાંસિસ

ઇસાઇ ધર્મગુરૂ પોપ ફ્રાંસિસએ હાલમાં પ્રકાશિત સાક્ષાત્‍કારોવાળી એક પુસ્‍તકમાં કહ્યુ છે કે સારી રીતે પકાવેલુ ભોજન અને સંભોગનો આનંદ દેૈવીય છે અને આનંદ સીધો ઇશ્વરથી આવે છે પોપએ કહ્યુ ચર્ચએ અમાનવીર, ક્રુર અશિષ્‍ટ આનંદની નિંદા કરી છે પણ બીજી તરફ માનવીર, સરલ, નૈતિક આનંદનો હંમેશા સ્‍વીકાર કર્યો છે.

(8:39 am IST)