મુખ્ય સમાચાર
News of Thursday, 12th November 2020

છેતરપીંડીના આરોપ પછી આર.જે.ડી.ના ૧૧૯ સીટો પર જીતના દાવા પર ચુટણી આયોગ એ આપયો જવાબ

ચૂંટણી આયોગના મહાસચિવ ઉમેશ સિન્હાએ કહ્યું છે કે ચૂંટણી આયોગએ કયારેય કોઇના દબાવમા઼ કામ નથી કયુૃ સિન્હાએ કહ્યું બિહાર વિધાનસભમાં ચૂંટણીમાં પરિણામો માટે બધા અધિકારી ઇમાનદારીથી કામ કરી રહ્યા છે આર.જે.ડી. એ. ૧૧૯ સીટો પર જીતનો દાવો કરતા કહતું કે નીતિશકુમાર અધિકારીઓને ફોન પર છેતરપીંડી કરાવી રહ્યા છે.

(11:29 pm IST)