News of Thursday, 12th November 2020
સુપ્રીમ કોર્ટના આદેશ પછી તલોજા જેલથી મુકત થયા રિપબ્લીક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામી, તસ્વીરો આવી સામે
નવી દિલ્હી : સુપ્રીમકોર્ટના આદેશ પછી ઇંટીરિયર ડિઝાઇનર અન્વયે નાઇકને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ થયેલ રિપબ્લીક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીને તલોની જેલથી મુકત કરવામાં આવ્યા છે. જેની તસ્વીરો સાથે આવી છે. જેલથી બહાર આવ્યા પછી અર્નબને સુપ્રીમ કોર્ટનો આભાર વ્યકત કરતાં કહ્યું આ ભારતના લોકોની જીત છે.
(11:17 pm IST)