મુખ્ય સમાચાર
News of Saturday, 13th February 2021

બે વર્ષમાં ૬૦૦૦ કાશ્મિરી પંડિતોને કાશ્મીરમાં ફરી વસવાટ અપાશે: અમિતભાઈ

આજે લોકસભામાં ગૃહમંત્રી અમીતભાઈ શાહે કહ્યું હતું કે કોંગ્રેસના શાસન દરમિયાન કાશ્મીરમાંથી હાંકી કઢાયેલા ૬૦૦૦ કાશ્મીરી પંડિતોને મોદી સરકાર ૨૦૨૨ સુધીમાં પુનઃ સ્થાપિત કરશે. કાશ્મીરી પંડિતોને ૩ હજાર નોકરીઓ અત્યાર સુધીમાં અપાઇ ગઇ છે.

(8:23 pm IST)